ગુજરાત રાજ્યમાં શાળાઓની પરીક્ષાઓને લઈને આવ્યા મહત્વના સમાચાર.

Published on: 5:29 pm, Fri, 6 November 20

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અને તેની પરીક્ષાઓ અંગે સરકાર વારંવાર ચિંતા વ્યક્ત કરતી હોય છે.સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લઇને સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાવાયરસ નો કહેર યથાવત છે. કોરોનાવાયરસ ના કારણે ભારતમાં કેટલાય લોકોના મૃત્યુ નિપજ્યા છે. મહામારી ના કારણે શિક્ષણ વ્યવસ્થામાં પણ એક મોટી ખોટ પડી છે.

પરંતુ આ ખોટને પૂરી પાડવા સરકાર ઓનલાઇન અભ્યાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યમાં હાલ કોરોના સંકટના કારણે સરકારે દિવાળી આસપાસ લેવાથી અર્ધ વાર્ષિક પરીક્ષાઓ નહીં યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ નિયમ માત્ર સરકારી શાળાઓને જ લાગુ પડશે અને એકમ.પરીક્ષાના આધારે.

ગુણો ફાળવી દેવામાં આવશે. અગાઉ સરકારે ઘરે ઘરે જઈને પહોંચાડવા અને તે રીતે પરીક્ષા યોજવાની તૈયારી કરી હતી પરંતુ જે રીતે કોરોના સંક્રમણ હજુ ચિંતાજનક તબક્કે છે.

તેથી આ પરીક્ષા નહીં.યોજવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં શાળાઓની પરીક્ષાઓને લઈને આવ્યા મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*