પ્રધાનમંત્રી મોદીની ખેડૂતો ને લગતી આ યોજનામાથી તમારા ખાતામાં પૈસા આવ્યા ન હોય તો કરો આ કાર્ય,વાંચો સમગ્ર અહેવાલ

Published on: 12:31 pm, Thu, 19 November 20

જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ખાતા ધારકોને કોઈ કારણસર તમને પૈસા મળતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી,કારણકે હવે તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો અને જો તમે કેન્દ્રીય કૃષિ મંત્રી ને ફરી યાદ કરો તો ત્યાં બેઠેલા અધિકારીઓ તમારી સમસ્યાને ગંભીરતાથી લે શે અને તરત જ તેનો હલ કરવાનું શરૂ કરશે.

તમારે સૌ પ્રથમ તમારા ક્ષેત્રમાં એકાઉન્ટન્ટ અને ઉચી અધિકારીનો સંપર્ક કરવો જોઈએ અને તમારી સમસ્યાનો હલ થશે. જો કોઈ કારણસર તમારી સમસ્યાનો અહી નિરાકરણ ન આવે,તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો અને તમે તમારી ફરિયાદ નોધાવી શકો છો.

તમારે011-23381092 પર કોલ કરવો પડશે અને તમારી ફરિયાદ નોંધાવી પડશે.આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને.

નરેન્દ્ર મોદીનેઆ યોજનાથી ખેડૂતોને ઘણા બધા ફાયદા થઈ શકે છે અને ખેડૂતોને નુકસાની ભરપાઈ થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી મોદીની ખેડૂતો ને લગતી આ યોજનામાથી તમારા ખાતામાં પૈસા આવ્યા ન હોય તો કરો આ કાર્ય,વાંચો સમગ્ર અહેવાલ"

Leave a comment

Your email address will not be published.


*