જો આ નિર્ણય લેવાશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકશાન,સરકાર કરી રહી છે આ વિચારણા

Published on: 11:08 am, Fri, 29 October 21

રાજ્ય સરકાર આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જઈ રહી છે અને હાલમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો ને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે ત્યારે તેલના સ્ટોકને લઈને સરકાર કોઈ નિર્ણય લેવાની નથી. તેલના સ્ટોક નક્કી થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

જો તેલનો સ્ટોક નક્કી થતાં મગફળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલ ખેડૂતોને માર્કેટ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે ત્યારે મગફળીના વેચાણ બાદ તેલ નો સ્ટોક નક્કી કરવાની વિચારણા છે.સ્ટોક નક્કી થતા વેપારીઓ મગફળી ભાવ માં ઘટાડો કરી શકે છે.

આગામી દિવાળીના તહેવારો દરમિયાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતા હોય છે.મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા 30-10-2021 થી 1-11-2021 સુધી વિભાગના તમામ પાંચ ડેપો ખાતે થી ટ્રીપો નું આયોજન કરવામાં આવેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જો આ નિર્ણય લેવાશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકશાન,સરકાર કરી રહી છે આ વિચારણા"

Leave a comment

Your email address will not be published.


*