ફેબ્રુઆરીની આ તારીખથી સામાન્ય જનતાને ઘરે બેઠા મળશે રાશન ની હોમ ડિલિવરી, સરકારે કરી મોટી જાહેરાત.

Published on: 4:25 pm, Fri, 22 January 21

હવે થી જનતાને ઘરે-ઘરે રાશન પહોંચાડવામાં આવશે અને સરકારનો ઉદ્દેશ છે કે જનતાને રાશન માટે કોઈ પરેશાની ન થવી પડે. એક અધિકારીએ જણાવ્યું કે ફેબ્રુઆરીથી ચોખાને અને અન્ય રાશન ને ઘર સુધી ડિલિવર કરવામાં આવશે. યોજનામાં સરકાર 830 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે.

અને નાગરિક પુરવઠા વિભાગે ચોખાની ખરીદી માં બદલાવ કર્યો છે. જનતાને ચોખા મળશે અને રિયુજેબલ બેગનો ઉપયોગ રાસન પુરવઠામાં કરવામાં આવશે. દરેક ચોખાની બેગને સીલ કરવામાં આવશે અને તમામ ના એક યુનિટ કોડ હશે.

લાભાર્થીઓને સામાન 60 ટકા સબસીડી પર મળશે અને સબસીડી નું કુલ બજેટ ત્રણ લાખ 48 હજાર 600 રૂપિયા છે. આંધ્રપ્રદેશની જહન મોહન રેડ્ડી સરકાર એક મોટી યોજનાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ વિજયવાડા મા રાશન ડોર ડિલિવરી વ્હિકલ ને લીલી ઝંડી આપી છે.ડીલવરી વાહનોમાં જીપીએસ ફીટ હશે, જેથી દરેક વાહનને ટ્રેક કરી શકાશે. વાહનોને દર મહિને 18 દિવસમાં રાસન પહોંચાડવું પડશે અને બેરોજગારોને રોજગાર.

ગેરંટી યોજના અંતર્ગત રાસન આપવામાં આવશે. જણાવી દઈએ કે દિલ્હીમાં યોજના પહેલાથી ચાલી રહી છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત વર્ષે તેનું એલાન કર્યું છે. દિલ્હી સરકારે મુખ્યમંત્રી ઘર ઘર રાસન યોજનાનું નામ આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફેબ્રુઆરીની આ તારીખથી સામાન્ય જનતાને ઘરે બેઠા મળશે રાશન ની હોમ ડિલિવરી, સરકારે કરી મોટી જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*