ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 16 નવેમ્બર ને લઈને ગાંધીનગરથી લીધો આ મોટો નિર્ણય, હવે સામાન્ય જનતાને…

Published on: 4:03 pm, Sun, 15 November 20

નવા વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય જનતાને મળશે નહીં એવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ ના કેસો ફરીથી વધી રહ્યા છે અને સંક્રમણથી બચવા માટે લોકોને એકત્ર કરવામાં નહીં આવે. મુખ્યમંત્રી રૂપાણી નુન વર્ષાભિનંદન મિલન સમારોહ રદ કર્યો છે.નૂતન વર્ષ 16 નવેમ્બરે આવે છે ત્યારે મુખ્યમંત્રી દર વર્ષે સામાન્ય જનતાને મળે છે.આ વર્ષે કોરોના સંક્રમણના કારણે ગાંધીનગરમાં તેમને આ કાર્યક્રમ રદ કર્યો છે.

અને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણી સામાન્ય જનતા ઉપરાંત અધિકારી-કર્મચારીઓ, ધારાસભ્ય કે અન્ય મુલાકાતીઓ સાથે ખાસ મિલન કાર્યક્રમ કરશે નહીં.દર વર્ષે મુખ્યમંત્રી રૂપાણી નૂતન વર્ષે મળવા માટે સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના નેતાઓ.

અધિકારીઓકર્મચારીઓ, કોર્પોરેટ જગતના પ્રતિનિધિઓ.અને સામાન્ય જનતા તેમની પાસે જાય છે. મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગરમાં મિલન સમારોહનું આયોજન કરતાં હોય છે.

પરંતુ આ વખતે છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ  જનતા માટે મહત્વનો નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 16 નવેમ્બર ને લઈને ગાંધીનગરથી લીધો આ મોટો નિર્ણય, હવે સામાન્ય જનતાને…"

Leave a comment

Your email address will not be published.


*