ગુજરાતની સરકારી શાળાઓ પણ ઉત્તમ હોવી જોઈએ,તેથી માત્ર ગુજરાતના લોકો જ ‘આમ આદમી પાર્ટી’માં વિશ્વાસ કરે છે : મનીષ સિસોદિયા

Published on: 12:40 pm, Fri, 7 October 22

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા જણાવ્યું કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે નિવેદન કર્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી થવાની છે જ્યારે અમે અને અરવિંદ કેજરીવાલ ગુજરાત જઈએ ત્યારે ગુજરાતના લોકો અમને શાળાઓ બતાવે છે અને કહે છે કે

જુઓ કેટલી ખરાબ શાળાઓ છે 27 વર્ષથી ભાજપ એ કાંઈ કામ જ નથી કર્યું ત્યારે અમે પાંચ વર્ષમાં શાળાઓ બદલી શકીએ તેમ છીએ અને તેના જવાબમાં સીઆર પાર્ટીને નિવેદન કર્યું છે કે જે લોકો બહારથી આવીને કહે છે કે ગુજરાતમાં શાળાઓ સારી નથી હું તેમને કહેવા માગું છું કે 73 શાળાઓ સુરતમાં સ્માર્ટ બોર્ડ લગાવીને સારી કરવામાં

આવી છે ત્યારે તે જાણીને દુઃખ થયું કે 27 વર્ષમાં 73 શાળાઓ સારી કરાવી તેવું મનીષ સિસોદિયાએ કહ્યું હતુંતેમને વધારેમાં કહ્યું કે ગુજરાતમાં કુલ 40800 સરકારી શાળાઓ છે એ પ્રમાણે આ બધી શાળાઓ ઠીક કરતા ભાજપને 15000 વર્ષો જેટલો સમય લાગી શકે છે અને હું કહેવા માગું છું કે ભાજપનું આ ફોર્મ્યુલા ખૂબ જ ભંગાર છે અને

ગુજરાતની જનતા ઈચ્છે છે કે પાંચ જ વર્ષમાં તમામ શાળાઓ સારી થઈ જાય અને વર્ષો સુધી જનતા રાહ જોવા માગતી નથી એટલે આજે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલના કામ પર વિશ્વાસ કરી રહી છે અને દિલ્હીની શાળાઓ ઠીક કરાવીને કેજરીવાલ એ બતાવીશ છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો પાંચ વર્ષમાં શાળાઓ સારી કરી દેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતની સરકારી શાળાઓ પણ ઉત્તમ હોવી જોઈએ,તેથી માત્ર ગુજરાતના લોકો જ ‘આમ આદમી પાર્ટી’માં વિશ્વાસ કરે છે : મનીષ સિસોદિયા"

Leave a comment

Your email address will not be published.


*