જે લોકો શિક્ષક બનવા માગે છે તે લોકો માટે ખુશીના સમાચાર, મોદી સરકારે લીધ મહત્વનો નિર્ણય.

Published on: 4:25 pm, Thu, 3 June 21

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય શિક્ષક બનતા યુવકો માટે લીધા મહત્વના નિર્ણય. જે વ્યક્તિ શિક્ષણ બનવાનું ઇચ્છે છે મોદી સરકારે તેવા વ્યક્તિઓ માટે લીધો મહત્વનો નિર્ણય. શિક્ષકોને શિક્ષક બનવા માટે TET ની પરીક્ષા આપવી પડે છે. તે પરીક્ષા આપ્યા બાદ સાત વર્ષ સુધી તે વેલિડ બનાવી છે.

પરંતુ મોદી સરકાર ના નવા નિયમ મુજબ હવે TET ની માન્યતા હવે આજીવન કરી દેવામાં આવી છે. હવે યુવાનો બની શકે છે સરળતાથી શિક્ષક. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ગુરુવારે એક નવો આદેશ બહાર કાઢ્યો છે.

હવે એક વાર TET પરીક્ષા પાસ કર્યા બાદ આજીવન માન્ય રહેશે. કેન્દ્ર શાસતિ પ્રદેશોને TET પરીક્ષા આપનાર નું પ્રમાણપત્ર સાત વર્ષ બાદ પૂર્ણ થઈ જતું પરંતુ નવા નિયમો અનુસાર હવે તે આજીવન ચાલશે.

સામાન્ય રીતે તો શિક્ષક બનવા માંગતા યુવાનો માટે દર સાત વર્ષે આ પરીક્ષા આપવી પડતી અને જો તેમાં પાસ થાય તો જ શિક્ષક ગણાતા. આ વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ પડે છે.

શિક્ષણ મંત્રાલય ના નવા આદેશ મુજબ શિક્ષણ બનવા માટે યુવાનોને હવે દર સાત વર્ષે TET પાસ કરવી પડશે નહીં. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા યોજાતી પરીક્ષામાં લાખો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે. યુપીમાં શિક્ષણ પ્રમાણપત્ર પાંચ વર્ષમાં એ જ માન્ય ગણાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જે લોકો શિક્ષક બનવા માગે છે તે લોકો માટે ખુશીના સમાચાર, મોદી સરકારે લીધ મહત્વનો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*