ખેડૂતો માટે ખુશીના સમાચાર : કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપશે આ વસ્તુ, જાણો કેવી રીતે લઈ શકો છો લાભ.

Published on: 9:50 am, Tue, 1 June 21

દેશમાં કોરોનાની મહામારી ને વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ ઘણા બધા વધારો થઇ ગયો છે. તેઓમાં કેન્દ્ર સરકારે અન્ય લોકો માટે એક વાતનો નિર્ણય લીધો. ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી તેલીબીયા ના બીજ મફતમાં મળશે.

તેના કારણે સામાન્ય જનતાને ખાદ્યતેલ ખૂબ જ સસ્તા ભાવમા મળી રહે. કેન્દ્ર સરકાર તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરશે. સરકારની નીતિથી ખેડૂત અને સામાન્ય જનતાને બંને લાભ મળશે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને બાકીના 41 જિલ્લાઓમાં અંતર પાર્ક માટે 76.3 કરોડના ખર્ચે સોયાબીન બીજનું વાવેતર કરવામાં આવશે.

આ ઉપરાંત બીજા આઠ રાજ્યમાં 104 કરોડના ખર્ચે સોયાબીનના બીજનું વાવેતર કરવામાં આવશે. ગુજરાતના 73 જિલ્લાનો સમાવેશ થાય છે. આ રાજ્યમાં 390000 હેક્ટર વિસ્તારને આવરી લેશે.

મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક તેલંગાણા છત્તીસગઢ ગુજરાત ઉત્તરપ્રદેશ અને બિહારના જિલ્લાઓમાં લગભગ 8.16 બીજું મીની કીટનો વાવેતર કરવામાં આવશે. આ વાવેતરમાં 10.6 લાખ હેક્ટર વિસ્તાર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપશે આ વસ્તુ, જાણો કેવી રીતે લઈ શકો છો લાભ."

Leave a comment

Your email address will not be published.


*