ખેડૂતો માટે ખુશીના સમાચાર : હવે દર વર્ષે ખેડૂતોના ખાતામાં જમા થશે આટલા હજાર રૂપિયા, જાણો વિગતે.

Published on: 4:41 pm, Fri, 11 June 21

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂતોને એક વાયદો કર્યો હતો. તમને ખેડૂતોને કહ્યું હતું કે દરેક ખેડૂતોને પ્રત્યેક વર્ષમાં 10 હજાર રૂપિયા આપવામાં આવશે આવો વાયદો કર્યો હતો.

આજે રાજ્યમાં થયેલી એક મંત્રાલય બેઠકમાં મમતા બેનરજીએ ખેડૂતોને કૃષિ કૌશિક બંધ યોજના હેઠળ પ્રત્યેક વર્ષે 10,000 રૂપિયા ખેડૂતોને આપવા ના પ્રસ્તાવ પર મોહર લગાવી દીધો. હાલમાં આ યોજના હેઠળ ખેડૂતોને 5000 રૂપિયા મળે છે.

આ ઉપરાંત એક એકરથી ઓછી જમીન હોય તેને 4000 રૂપિયા મળે છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મળ્યો. આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર મમતા બેનરજીએ પ્રહાર કર્યા હતા.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વાયદો કર્યો હતો કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળશે.

દેશમાં ખેડૂતો સાથે પશ્ચિમ બંગાળ ખેડૂતોને પાણી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની રકમ મળવાની શરૂ થઈ ગઈ. સરકાર દ્વારા ખેડૂતોને આ યોજનામાં ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરે છે.

વિધાનસભાની ચૂંટણી બાદ ખેડૂતોને આ યોજનાના પ્રથમ હપ્તો મળ્યો. મમતા બેનરજીનું કહેવું છે કે ભાજપના નેતાઓએ કહ્યું હતું કે ખેડૂતોને 18 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ માત્ર 2 હજાર રૂપિયા આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : હવે દર વર્ષે ખેડૂતોના ખાતામાં જમા થશે આટલા હજાર રૂપિયા, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*