ખેડૂતો માટે ખુશીના સમાચાર : ખેડૂતોને હવે દર વર્ષે 6 હજાર રૂપિયા ની જગ્યાએ મળશે આટલા રૂપિયા, જાણો વિગતે.

Published on: 2:59 pm, Wed, 14 July 21

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો ફાયદો ઉઠાવનાર ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ યોજનામાં સરકાર પાસેથી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા મેળવવા માટે પણ હકદાર છે. તેની માટે તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા મળશે. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે.

આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયા એટલે કે વર્ષે 36 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

જો ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો ફાયદો ઉઠાવતા હશે તો તેને આ યોજના માટે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે બે હેકટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ.

આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષના ખેડૂતોને લાભ મળી શકે છે.
ઉપરાંત ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી માસિક અંશદાન કરવાનું રહેશે. જે ખેડૂતોની ઉંમર પર નિર્ભર કરશે.

તો ખેડૂતો ની ઉંમર 18 વર્ષની હશે તો તેને આ યોજનામાં જોડાવા માટે માસિક 55 રૂપિયા આપવાના થશે.
30 વર્ષનો ખેડૂત જોડાશે તો તેને માસિક 110 રૂપિયા આપવાના થશે.
જો 40 વર્ષના ખેડૂતો થોડા છે તો તેને દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : ખેડૂતોને હવે દર વર્ષે 6 હજાર રૂપિયા ની જગ્યાએ મળશે આટલા રૂપિયા, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*