વીર વચ્છરાજ દાદાનો ચમત્કાર: કચ્છના ખારા રણની જમીનમાંથી આજે પણ આ જગ્યાએ વહે છે મીઠા પાણીનું ઝરણું

તમે સૌ લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત કચ્છના ખારા રણમાં બિરાજમાન વીર વચ્છરાજ દાદાના મંદિર વિશે તો સાંભળ્યું જ હશે. ત્યારે આજે અમે તમને દાદાના મંદિર વિશે કેટલીક વાતો કરવા જઈ રહ્યા છીએ. વીર વચ્છરાજ દાદાએ 18 લુટેરાઓને જનોઈવઢથી વેતરી નાખ્યા હતા.