રાશિફળ : 28-3-2022 ને સોમવારના રોજ જાણો શું કહે છે આપનું રાશિ ભવિષ્ય

Published on: 4:26 pm, Mon, 28 March 22

અગિયારસના આજના શુભ દિવસે સરસ્વતી સ્ત્રોતના 11 પાઠ કરવા શોભનીય છે અને તેના માટે નો મંત્ર છે “ૐ ક્લીમ સરસ્વતીયે નમઃ”. આજના દિવસે બને ત્યાં સુધી પેન, પેન્સિલ અને બુક જેવી વસ્તુઓનો દાન કરવું લાભદાયક છે.

રાશી ભવિષ્ય:-

મેષ રાશિ: કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીજનોના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ જણાશે.

વૃષભ રાશિ: આજના દિવસે કરેલા કાર્યો ફળદાયક રહેશે, ધંધામાં ઉત્પત્તિ થશે અને નોકરી બાબતે સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે.

કર્ક રાશિ: નોકરી-ધંધામાં થોડી પરેશાની જણાશે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા માં વધારો થશે, કામ પ્રત્યે નિરાશા અનુભવશો નહીં.

તુલા રાશિ: નવા સંબંધો બાંધવામાં ધ્યાન રાખજો, નોકરીની તકો ઊભી થશે, સંતાન તરફથી શુભ સમાચાર…

મિથુન રાશિ: ઇષ્ટમિત્રોનો સહયોગ જણાશે, સંતાનના પ્રશ્નો માં ચિંતા જણાશે, કામ પ્રત્યે નિરાશા ઊભી થશે.

સિંહ રાશિ: કોઈપણ કામની શરૂઆતમાં સફળતા મળશે, નોકરી અને ધંધામાં નવી તકો ઊભી થશે, પારિવારિક સંબંધોમાં પણ સુધારો આવશે.

વૃષિક રાશિ: નોકરીમાં સાથીદારો નો સાથ મળશે, વડીલોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે, આર્થિક રીતે પણ લાભ થશે.

મીન રાશિ: માનસિક તણાવનો અનુભવ થશે, પરંતુ કામમાં સફળતા પણ મળશે, દુશ્મનોથી સાવધાન રહેવું.

કુંભ રાશિ: વડીલો દ્વારા સહયોગ મળશે. આ ઉપરાંત કામમાં સફળતા મળતા ખુશી જણાશે.

ધન રાશિ: ભાગ્ય અનુકૂળ છે. વિકાસના કાર્યમાં આગળ વધશો. રાજનિતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.

મકર રાશિ: આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે. વાદવિવાદ બચવું.

કન્યા રાશિ: આત્મવિશ્વાસમાં વધારો થશે. ધંધામાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મળશે. ઘરમાં ખુશીનો માહોલ જળવાશે.

Be the first to comment on "રાશિફળ : 28-3-2022 ને સોમવારના રોજ જાણો શું કહે છે આપનું રાશિ ભવિષ્ય"

Leave a comment

Your email address will not be published.


*