ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો.

Published on: 10:12 am, Tue, 1 June 21

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આગામી મહિનાઓમાં ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વિદેશ અભ્યાસ કરવા જય રહેલા તમામ વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન પહેલા આવશે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેઓને વેક્સિનેશન માં અગ્રતા આપશે.

આ તમામ જવાબદારીઓ મહાનગરપાલિકાના વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું કે આ તમામ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હશે.

આવતા મહિના માં વિદેશ જનાર વિદ્યાર્થીઓને એક્શન લેવા માટે પોતાના આઇ-20 ઓમ અથવા DC-160 હોમ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન કન્ફોર્મેશન લેટર સાથે રૂબરૂ કલેક્ટર લો સંપર્ક કરવાનો રહેશે.

જ્યારે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર જામનગર અને ગાંધીનગરના વિદ્યાર્થીઓને વેક્સિન માટે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો રહેશે. અમદાવાદમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને વેક્સિંગ લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા.

વિદ્યાર્થીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનરનો સંપર્ક કરવાનો. અભ્યાસ માટે વિદેશી જનાર વિદ્યાર્થીઓને મુસાફરી દરમ્યાન અને વેકસીન લીધા બાદ વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ના પડે એનું પૂરતું ધ્યાન રાજ્ય સરકાર રાખશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો."

Leave a comment

Your email address will not be published.


*