ખેડૂતોની સરકારને ચેતવણી : સરકાર જીદ છોડે નહિતર 26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં….

Published on: 9:11 pm, Sat, 9 January 21

આઠ મા સ્તર ની વાર્તા નિષ્ફળ થયા બાદ ખેડૂતો નું વલણ કડક થઇ ગયું છે.ખેડૂતોએ ઓમકાર ભરી છે કે તેઓ કાયદા પાછા ન લેવાય ત્યાં સુધી પાછા નહીં જઈએ અને આંદોલનને તેજ કરવામાં આવશે. દાઢી ધ્રૂજાવી દે તેવી ઠંડી વચ્ચે ખેડૂતો દિલ્હીની સીમાઓ પર અડગ ઉભા રહેલા છે.

આંદોલનના 44 માં દિવસે યુપી ગેટ પર દેશ ખાપના ચૌધરી સુરેન્દ્ર સરકાર ને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે જો સરકાર આ ત્રણ કાયદા પાછા લય માંગો ને નહીં માને તો પછી 26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂત એક લાખ ટેક્ટરની સાથે પરેડ કરશે.

26 ની પરેડમાં જવાનો અને કિસાનોને પૂરો દેશ એક સાથે જોશે.સરકાર અને શાસનના અધિકારીઓને સપ્ત શબ્દોમાં કહ્યું છે કે તે ખેડૂત આંદોલન બિલકુલ હળવા માં ન લે. ભાકીયુ ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિક્તે કહ્યુ કે જો સરકાર ખેડૂતોને એક એક કિલો સોનુ આપશે તો પણ ખેડૂતો નહીં માને.

ભારતનો ખેડૂત ત્રણ કૃષિ કાયદા પાછા લેવામાં જ માનશે. તેઓએ કહ્યું કે જેમ આંદોલનના દિવસો વધતા જાય છે તેમ આંદોલનમાં લોકો વધારે જોડાઈ રહ્યા છે.યુપી ગેટ પર સમાજસેવી મેઘા પાટકર એ કહ્યું કે.

ખેડૂત આંદોલન હવે ફક્ત ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડનું નથી રહ્યુ.કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોને અવાજ દેશભરમાંથી આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આંદોલન દરમ્યાન 11 ખેડૂતો ભુખ હડતાલ પર બેઠા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોની સરકારને ચેતવણી : સરકાર જીદ છોડે નહિતર 26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં…."

Leave a comment

Your email address will not be published.


*