કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પોતાની માંગણી સ્વીકારવવા કરશે આ આક્રમક કાર્ય, જાણો

Published on: 10:20 am, Sat, 5 December 20

કેન્દ્ર સરકારના નવા ત્રણ ખુરશી કાયદાઓમાં વિરોધમાં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ખેડૂતોને હવે જાહેરાત કરી છે કે આગામી ૮ મી ડિસેમ્બરના રોજ ભારત બંધ પાળવામાં આવશે. માત્ર એટલું જ નહીં પણ આજ રોજ દેશભરમાં ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી મોદી ના પૂતળા બાળવાની પણ એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતોના બધા જ મોટા સંગઠનની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અને ખેડૂતોનું એલાન કર્યું છે કે બધા જ મોટા સંગઠનની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.૮ મી ડિસેમ્બરના રોજ ખેડૂતો દરેક ટોલ પ્લાઝા ને બંધ કરાવશે અને ઉપરાંત દિલ્હી આવતા જતા બધા જ રસ્તાઓ ને બંધ કરવામાં આવશે અને ચક્કાજામ કરાશે.

ખેડૂતોએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે અમે સરકારને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છીએ કે પૂછી કાયદાઓને રદ કરવામાં આવ્યા તો આગામી દિવસોમાં દરેક રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી આવશે.

કર્ણાટકમાં 7 મી ડિસેમ્બર થી 15 મી ડિસેમ્બર સુધી વિધાનસભાની બહાર ખેડૂતોના ધરણા પર બેસશે અને પશ્ચિમ બંગાળમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પોતાની માંગણી સ્વીકારવવા કરશે આ આક્રમક કાર્ય, જાણો"

Leave a comment

Your email address will not be published.


*