ચૂંટણીમાં ભાજપની જીત ને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકૈતે આપ્યું ચોંકાવનારું નિવેદન

Published on: 10:19 am, Wed, 3 November 21

છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હજુ પણ આગળ પણ ચાલુ રહેશે. સંયુક્ત કિસાન મોરચાના નેતા અને ખેડૂત આગેવાન રાકેશ આ વાત કહી છે.

આ ઉપરાંત એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે અહીંયા થી જનતા ભાજપને વોટ નહીં આપે પરંતુ જીત તો ભાજપની જ થશે.તેમને કહ્યું કે તેનું કારણ સરકારી મશીનરીનો દુરૂપયોગ છે.

ભાજપ બીજા પક્ષોના ઉમેદવારોને ફોર્મ ભરવાથી રોકશે અને તેમની ઉમેદવારી રદ કરાશે.ભાજપ જ્યા પણ જાય છે ત્યાં લોકોને તોડવાનું કામ કરે છે.

આ સાથે જ ખેડૂત નેતાએ દિવાળીના તહેવારોમાં પણ દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન રહેશે અને જો બોર્ડર ખુલશે તો અમે પણ દિલ્હી તરફ જઈશું.

તમામ માર્કેટ યાર્ડ બંધ થઈ ગયા છે અને અમે યોગ્ય ભાવે સંસદમાં જ પોતાનો પાક વેચવાનો પ્રયાસ કરીશું. તો બોર્ડર ને ખોલી નાખવામાં આવશે તો સૌથી પહેલા ખેડૂતોના ટ્રેક્ટર દિલ્હી તરફ રવાના થશે. તેમને કહ્યું કે સરકારે ખેડૂતોની સાથે વાતચીત માટે કોઈ પહેલ કરી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચૂંટણીમાં ભાજપની જીત ને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકૈતે આપ્યું ચોંકાવનારું નિવેદન"

Leave a comment

Your email address will not be published.


*