દેશમાં કોરોનાની ત્રીજી લહેર ને રોકવા માટે નિષ્ણાંતોએ આપ્યો ઉપાય, જાણો વિગતે.

Published on: 4:37 pm, Tue, 22 June 21

દેશમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે ત્યારે દેશમાં ત્રીજી લહેર આવવાની સંભાવના છે. નીતિ આયોગના વી કે પોલે મંગળવારે કહ્યું કે કોરોના ની ત્રીજી લહેરને રોકીએ જનતાના હાથમાં છે. આ ઉપરાંત તેમને કહ્યું કે કોરોના ની ત્રીજી લહેર ને રોકવા માટે કોરોના ની તમામ ગાઈડલાઈન નું પાલન કરવું પડશે.

અને દરેક વ્યક્તિને કોરોના ની રસી લગાવી પડશે તો જ કોરોનાની રોકી શકશો. આ ઉપરાંત દેશમાં સોમવારના રોજ વેક્સિનેશન મહાઅભિયાન શરૂ થઈ ગયું છે.

કાલે દેશમાં એક જ દિવસમાં 87.16 લાખથી વધારે લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યા. આ ઉપરાંત પોલે કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં વેક્સિનેશન અભિયાન મોટાપાયે પહોંચી જશે.

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ નવી વેક્સિન નિતી લાગુ કરી દીધી છે. દેશમાં રસીના મફત ડોઝ આપી દેવાનું એલાન કર્યું છે.

જેમાં કેન્દ્ર સરકાર વેક્સિન ખરીદશે અને રાજ્ય સરકારને મફતમાં રસી વિતરણ કરશે. 18 વર્ષથી વધારે ઉમરના દરેક લોકોને રસીકરણ કેન્દ્ર પર જ ડોઝ મળી જશે કોણે.

સ્વાસ્થ્ય મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું કે આ તમામ બાબતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે યોજના અને તાલમોલ ના કારણે આ સંભવ થયું છે. દેશમાં કોરોના ત્રીજી લહેર લાવી કે ન લાવી તે આપણા હાથમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં કોરોનાની ત્રીજી લહેર ને રોકવા માટે નિષ્ણાંતોએ આપ્યો ઉપાય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*