કોરોના ના કેસો વધતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ યોજી મહત્વપૂર્ણ બેઠક,લઈ શકે છે આ મોટો નિર્ણય

Published on: 12:29 pm, Fri, 24 December 21

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટની મુલાકાતે આવેલા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ દરમિયાન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ SDM સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં શહેર અને જિલ્લામાં શાળા ની પરિસ્થિતિ અને કોરોના અંગે માહિતી લીધી હતી.

આ દરમિયાન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કોરોના અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. વાલીઓ ના ફરીથી સહમતી પત્રક લેવા જીતુ વાઘાણી નું મહત્વ નું નિવેદન આપવામાં આવ્યું હતું.

ઓનલાઇન વિકલ્પ યથાવત રહેશે. ઓફલાઈન માટે નિયમ પાલન કડક રૂપ થી જરૂરી છે.તેમની સાથે તેમને જણાવ્યું હતું કે, આજે દિવસભર રીવ્યુ બેઠક યોજાશે.

બ્રીજના કામો સમયસર પૂરા કરવા પ્રયાસ કરાશે.મોટા કામોમાં તફલીક પડે છે.ઓછી તફલિક થાય તેવા પ્રયાસ કરાશે. ઓનલાઇન વિકલ્પ યથાવત રહેશે.શાળાઓને કરીશું તાકીદ

તેમની સાથે તેમને જણાવ્યું હતું કે, આજે દિવસભર રીવ્યુ બેઠક યોજાશે. બ્રીજના કામો સમયસર પૂરા કરવા પ્રયાસ કરાશે.મોટા કામોમાં તફલીક પડે છે.ઓછી તફલિક થાય તેવા પ્રયાસ કરાશે.

ઓનલાઇન વિકલ્પ યથાવત રહેશે.શાળાઓને કરીશું તાકીદ,ઓફલાઈન માટે વાલીઓ ના ફરીથી સંમતિ પત્રક લેવાશે. કોરોના ના કેસ વધતા મહત્વનું નિવેદન આપતા તેમને જણાવ્યુ કે કોરોના માર્ગદર્શિકા ઘટના અંગે નિવેદન સામે આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસો વધતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ યોજી મહત્વપૂર્ણ બેઠક,લઈ શકે છે આ મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*