શું તમે જાણો છો દ્વારકા મંદિરની આ વિશેષતા!!! જ્યાં ચોખાનું દાન કરવાથી જન્મો જન્મની ગરીબી થાય છે દૂર

આજે આપણે ગુજરાતના એક મંદિરની વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે, આ મંદિરમાં ચોખાનું દાન કરવાથી જન્મો જનમની ગરીબી દૂર થાય છે! તમે સૌ જાણતા જ હશો કે, દ્વારકાધીશના મંદિરમાં ચોખાનું દાન કરવામાં આવે છે. ચાલો આજે આપણે જાણીએ અહીં શા માટે ચોખાનું દાન કરવામાં આવે છે.