શું તમે જાણો છો નદી કે તળાવમાં ભગવાનનું નામ લઈ સિક્કાઓ ફેંકવાનું કારણ?જાણો ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં દાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. પૂજા હોય કે તહેવાર દરેક વ્યક્તિ દાન અવશ્ય કરે છે. એવું માનવામાં પણ આવે છે કે, જે કોઈ વ્યક્તિ દાન કરે છે તેના પર ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે. ત્યારે ઘણા બધા લોકો એવા હોય છે જે જરૂરિયાતમંદ લોકોને સિક્કા આપવાની બદલે સિક્કા નદી કે તળાવમાં ફેંકતા હોય છે.