શું તમે જાણો છો શિવ-પાર્વતીના લગ્ન સ્થળ વિષે!!! અહી તળાવમાં આજે પણ સળગી રહી છે આગ

ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નનો દિવસ વર્ષ 2024માં ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ 8 માર્ચે છે. એવું માનવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં ઉત્તરાખંડમાં જ્યાં મહાશિવરાત્રિ પર શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આજે પણ તળાવમાં અગ્નિ સળગતો રહે છે. બાદમાં અહીં એક મંદિર બનાવવામાં આવ્યું હતું તો ચાલો જાણીએ તે ત્રિયુગીનારાયણ મંદિર વિશે.