સુરતના માંડવીમાં દીકરા સાથે ગરબા રમતી વખતે પિતાનું અચાનક જ કરુણ મોત… હસતા-ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ…

સુરતમાં માંડવીમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. માંડવીમાં 47 વર્ષના એક વ્યક્તિનું અચાનક જ મોત થતાં તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. વ્યક્તિનું કયા કારણોસર મોત થયું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

હાલમાં તો મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના એરેઠ ગામે આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે કરવાનું આયોજન હતું.

અહીં ગરબામાં સ્થાનિક વ્યક્તિ ગરબા રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે ગરબા રમતા રમતા જમીન પર ઢળી પડ્યો હતો. પછી આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વ્યક્તિની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ હતું અને તેમની ઉંમર 47 વર્ષની હતી. મુકેશભાઈ ગરબા રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને પછી તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા છે તેમના પરિવાર પરિવાર પર શોકનું મોઢું ફરી વળ્યું છે.

પછી આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વ્યક્તિની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ હતું અને તેમની ઉંમર 47 વર્ષની હતી.

મુકેશભાઈ ગરબા રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને પછી તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા છે તેમના પરિવાર પરિવાર પર શોકનું મોઢું ફરી વળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*