જય હો ભોળાદ ભાલ ની..! ધર્મના નામે ચાલતા અંધશ્રદ્ધાના ખેલ વિરુદ્ધ દાનભા બાપુ એ આપ્યો સંદેશ,જુઓ વિડિયો

મિત્રો આપણો ભારત દેશ ધર્મમાં માનનારો દેશ છે. અહીં ઘણા બધા સંતો થઈ ગયા છે ને ધર્મ માટે ઘણું બધું કર્યું છે. ત્યારે હાલમાં આ ઘોર કળયુગમાં ભોળાદ વાળા સુરાપુરા દાદા પરચા વિશે તો આપણે ઘણું બધું સાંભળ્યું છે.

પરંતુ ત્યાંની ગાદી સંભાળનાર દાનભા બાપુ પણ હંમેશા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની વિનંતી કરતા હોય છે ત્યારે હાલમાં તેઓ ભોળાદમાં આવેલા ભક્તોને કહી રહ્યા છે કે જો દાણા જોવડાવે પરીક્ષામાં પાસ થઈ જવાતું હોય તો ભુવાઓ બધા શાળાની બહાર જ ના બેસે.

તો તો કુદરત નું મૂલ્ય ઘટી જાય. આપણે જે વાવ્યો છે આપણે જે મહેનત કરી હશે તે જ આપણને ફળ મળવાનું છે માટે તમે બધા અંધશ્રદ્ધાથી દૂર રહો અને દાદા ને સાથે રાખો અને ખૂબ મહેનત કરીને પરીક્ષા આપો.તેઓએ કહ્યું કે ધર્મના નામે ચાલતા અંધશ્રદ્ધા ના ખેલ વિરોધ અમે લડાઈ લડી રહ્યા છે

અને દાણા જોવડાવે કોઈ પેપર નથી લખી જાતું અને દાણા જોવડાવે કોઈ સાધુ પણ નથી થઈ જતું નહિતર ભુવાઓ હોસ્પિટલની બહાર પણ ન બેઠા હોય કે જેવી એમ્બ્યુલન્સ આવે એટલે કે આશીર્વાદ આપીને નીકળો તમ તમારે એવું ન કહી દે.

જે લોકોએ જેવું લણીયુ હશે જેવી સેવા કરી હશે તેવું તેમની સાથે આવવાનું છે.બાપુ હંમેશા કહેતા હોય છે કે તમે ભગવાનને માનો પરંતુ ભગવાનના નામે ચાલતી અંધશ્રદ્ધાથી દૂર રહો. ભગવાનની ભક્તિ કરો પરંતુ તમે જે મહેનત કરતા હશો તમે જે વાવેલું હશે તે જ તમને મળવાનું છે કુદરત તમારી સાથે ન્યાયથી જ વર્તવાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*