કોરોના નું સંક્રમણ વધતા સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટને લઇને મહાનગરપાલિકા દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે.

Published on: 8:43 pm, Thu, 1 April 21

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના ના કેસો માં વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં સૌથી વધારે કેસ મહાનગરોમાં આવી રહ્યા છે.ગુજરાત માં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ સહિત આઠેય મહાનગરોમાં વધારે કેસો આવી રહ્યા છે.

સુરત શહેરમાં સતત વધતા કેસોને લઇને મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે અને મહત્વના નિર્ણય લઈ રહી છે ત્યારે મોટો ટેક્સટાઇલ માર્કેટને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત શહેરમાં વધતા ઘોડાનું સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટને શનિ અને રવિવારે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

ટેક્સટાઇલ માર્કેટ/યુનિટો/એસોસિએશન ને જાણ કરવા મહાનગરપાલિકા દ્વારા ફોસ્ટા ને સુચના આપવામાં આવી છે.કોરોના મહામારી સામે લડવા માટે એકમાત્ર ઇલાજ છે જે વેક્સિન છે.

વેક્સિન મુકાવાની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વેકસીનેશન ની આ ઝુંબેશ ને વધુ પ્રબળ બનાવવા માટે રાજ્યના રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે,વેક્સિન મુકવનાર લોકોને સરકાર એક એક હજાર રૂપિયા આપશે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી લોકોમાં ખુશી છવાઈ ગઈ છે અને આજે સવાર થી જ જુદા જુદા સેન્ટરો ઉપર વેક્સિન મુકાવવા માટે પહોંચી રહા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના નું સંક્રમણ વધતા સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટને લઇને મહાનગરપાલિકા દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*