મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લોકડાઉન માં આપી મોટી રાહત, જાણો શું-શું ખુલશે.

Published on: 3:07 pm, Sat, 5 June 21

દેશમાં દિલ્હીમાં સતત કોરોના ના કેસ વધતા દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. કોરોના ની બીજી લહેર માં દિલ્હીમાં સતત કેસ વધતા દિલ્હી સરકારે રાજ્યમાં અનલોક કરી રહી હતી.

એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે ઓડ – ઈવન ફોરમિલા આનો ઉપયોગ કરીને બજારો ખોલવામાં આવશે.  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહેવું છે કે દિલ્હીમાં આવે કોરોના ની સ્થિતિ કાબુમાં આવતી જાય છે.

બજાર ખોલવાની સાથે દિલ્હીમાં મેટ્રો ટ્રેન પણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.  અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે રાજ્યમાં સોમવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન ચાલુ રહેશે.

આ ઉપરાંત દિલ્હીમાં સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે. આ ઉપરાંત પ્રાઇવેટ ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે કોરોના ની ત્રીજી લહેરમાં સામનો કરવા માટે કાલે 6:00 બેઠક કરવામાં આવશે. કોરોના ની ત્રીજી લહેર પહેલાદ રાજ્યમાં તમામ સુવિધાઓ કરી. બેડ, ઓક્સિજન, એને જરુર પડતી દવાઓ પહેલેથીજ કરી લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લોકડાઉન માં આપી મોટી રાહત, જાણો શું-શું ખુલશે."

Leave a comment

Your email address will not be published.


*