માં મોગલની કૃપાથી આ માતાની કોખે 15 વર્ષ બાદ જુડવા દીકરો-દીકરી જન્મ થયો – મણીધર બાપુએ દીકરા અને દીકરીને આશીર્વાદ આપ્યા…

Published on: 5:44 pm, Wed, 13 April 22

માં મોગલ વિશે કહ્યું એટલું ઓછું છે.માં મોગલના પરચા તો અપરંપાર છે.અને જ્યારે ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી માં મોગલના આશીર્વાદ લે છે, ત્યારે ભક્તો પણ ખુશખુશાલ થઈ જાય છે. અને તેમના દુઃખો પણ દૂર થાય છે. માં મોગલ ની માનેલી દરેક માન્યતાઓ પણ મોગલના આશીર્વાદ માત્રથી પૂર્ણ થાય છે.

ત્યારે લાખો લોકોની માન્યતાઓ પૂર્ણ થઈ છે અને કહી શકાય કે માં મોગલ હાજરા હજુર દેવી છે. માં મોગલ એ અત્યાર સુધી આવા કામો પણ પાર પાડયા છેમ, કે જેનાથી સૌ કોઈ લોકો આશ્ચર્ય પામે છે,આજે આપણે એક એવાજ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં માં મોગલ તેમનો પરચો બતાવ્યો છે.

એક દંપતી કે જેમના લગ્ન ના 15 વર્ષ વીતી ગયા છતાં સંતાન નું સુખ પ્રાપ્ત થયું ના હતું. તેઓ ને સુખ સંપત્તિ નુ બધું જ સુખ હતું. પરંતુ સંતાન ની ખોટ હતી.જેથી તેઓ સંતાન વગર નુ જીવન પસાર કરી રહ્યા હતા. ત્યારે તેમને અનેક જગ્યાએ સંતાન પ્રાપ્તિ માટે દવાઓ પણ કરાવી અનેક જગ્યાએ બતાવ્યું, છતાંય સંતાન નું સુખ ના જ મળ્યું.

ત્યારે તેમને છેવટે માં મોગલ ને યાદ કાર્ય અને માં મોગલ ની માનતા માની. ત્યારે માં મોગલ ની દિલ થી આશા રાખી રહેલું આ પરિવાર કે જે 15 વર્ષ થી સંતાન સુખ માટે કોશિશ કરી રહ્યા હતા જ માત્ર માં મોગલે 11 મહિનામાંજ પૂર્ણ કર્યું. અને આ પરિવાર ને 11 મહિનામાં જ સંતાન સુખ પ્રાપ્ત થયું અને આ પરિવાર માં ખુશી નો માહોલ સર્જાયો .

નવાઈ તો એ વાત ની છે કે આ પરિવાર માં એક નહિ પરંતુ બે જુડવા ભાઈ-બહેન નો જન્મ થયો જેનો અનેરો આનંદ પરિવાર માં છવાયો હતો. આ ખુશી જોઈને પરિવાર માં મોગલ ના મંદિરે કબરાઉ પહોંચ્યા અને માતાજી ના આશીર્વાદ લીધા.ત્યારે ત્યાં બિરાજમાન એવા મણિધર બાપુ તેમને પણ આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલ ને તમે શ્રદ્ધા થી માનો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે.

ત્યારે માં મોગલ વિશે કહીશ તો માં મોગલ અપરંપાર છે અને જ્યાંથી દુનિયા નો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.અને માં મોગલ ના ભક્તો પણ ઘણા હોઈ છે, કે જેઓ ની બધી મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે.અને માં મોગલ ના આશીર્વાદ બધા પાર વરસે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ માતાની કોખે 15 વર્ષ બાદ જુડવા દીકરો-દીકરી જન્મ થયો – મણીધર બાપુએ દીકરા અને દીકરીને આશીર્વાદ આપ્યા…"

Leave a comment

Your email address will not be published.


*