માં મોગલની કૃપાથી કેન્સર જેવી બીમારી મટી ગઈ અને આ વ્યક્તિના ઘરે 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો, પરિવાર માનતા પુરી કરવા મોગલધામ પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું….

Published on: 8:48 pm, Tue, 28 June 22

માં મોગલ ના પરચા અપરંપાર છે, માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે.તેમના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.સાંભળ્યું છે કે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે,જ્યારે કોઈપણ ભક્તના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે.

માં મોગલ એ અત્યાર સુધી લાખોમાં ભક્તોને પરચો પણ બતાવ્યો છે. કહેવાય છે કે માં મોગલે નિ:સંતાન દંપતીના ઘરે 50 વર્ષે પણ દિકરા દીધા છે. એવામાં આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યાં એકદમ પતિના લગ્નના 17 વર્ષ વીતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું. ઘણી જગ્યાએ બતાવ્યો છતાંય કોઈ ઉકેલ આવ્યો ન હતો.

તેવામાં આ દંપતીએ માં મોગલ ને યાદ કર્યા અને માં મોગલ પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા રાખી હતી. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે, ત્યારે આ યુવકનો વિશ્વાસ ફળિયો અને લગ્નના 17 વર્ષ પછી માં મોગલ ની કૃપાથી એ યુવકના ઘરે પારણું બંધાવ્યું અને દીકરાનો જન્મ થયો હતો.

આ પરિવારમાં દીકરાના જન્મ થતાની સાથે જ ખુશી વ્યાપી ગઈ હતી.17 વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને ખુશીથી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામ એ આવી પહોંચ્યો.એવામાં આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતાં કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી. પરંતુ તમે રાખેલો માં મોગલ પર વિશ્વાસ કે જેના થકી તમારી મનોકામના પૂર્ણ થાય છે. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

અને કહીશ તો ક્યારેય કોઈ અંધશ્રદ્ધા માં આવવું ન જોઈએ. માત્ર ભગવાન પર શ્રદ્ધા રાખશો તો અચૂક તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તેથી જ કહેવાય છે કે જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે, ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી કેન્સર જેવી બીમારી મટી ગઈ અને આ વ્યક્તિના ઘરે 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો, પરિવાર માનતા પુરી કરવા મોગલધામ પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું…."

Leave a comment

Your email address will not be published.


*