માં મોગલની કૃપાથી સુરતના આ વ્યક્તિને મોઢાનું કેન્સર મટી ગયું, આ વ્યક્તિ 11 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે….

Published on: 8:17 pm, Sat, 16 July 22

સાંભળ્યું છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે.જ્યારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે અને માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે.સાચા દિલથી માં મોગલ ની માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધીમાં મોગલ એ લાખોમાં એક ભક્તોની પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક દાદા પોતાની માનતા પૂરી કરવા માટે સુરતથી કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે.

એ કિસ્સો સાંભળીને તમે પણ કઈ ઉઠશો કે માં મોગલ ને દિલથી માનો તો માં મોગલ ભક્તોની બધી સમસ્યા દૂર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પર સાક્ષાત બિરાજમાન છે,ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે એક યુવક 11000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

તે દરમિયાન મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે જણાવતા કહ્યું કે મોઢામાં કેન્સર ની ચાંદીને લઈને એ સમસ્યા દૂર થઈ જતા ની સાથે જ માનતા પૂરી કરવા માટે કબરાવતાં આવી પહોંચ્યો છે.

આ ઉપરાંત મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ ની તારી 11 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તો તારી બેનને આપજે માં મોગલ રાજી રાજી થશે. આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

તેથી જ કહેવાય છે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તમામ મોગલ બધા જ ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી સુરતના આ વ્યક્તિને મોઢાનું કેન્સર મટી ગયું, આ વ્યક્તિ 11 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…."

Leave a comment

Your email address will not be published.


*