માં મોગલની કૃપાથી આ વ્યક્તિએ રાખેલી માનતા પૂરી થઈ…20,000 રૂપિયા લઈને આ વ્યક્તિ મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

Published on: 7:07 pm, Sat, 6 August 22

માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને કહેવાય છે કે જે કોઈ ભક્તોમાં મોગલના મંદિરે દર્શનાર્થે આવે છે.તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પરત ફરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે.એટલું જ નહીં માં મોગલના આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 20,000 રૂપિયામાં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

કહે છે કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનતા હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને મા મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે અને એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 20,000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ ₹20,000 માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી બહેન અને તારી દીકરીને આપજે.

માં મોગલ રાજી થશે આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે, તેથી બધા ભક્તોને માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય છે માં મોગલ પર શ્રદ્ધા રાખીને એમાં મોગલ ની માનતા માનીએ છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ન ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ની માનતા માનો તો માં મોગલ બધા ભક્તોને હસતા મોઢે ઘરે પરત ફરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિએ રાખેલી માનતા પૂરી થઈ…20,000 રૂપિયા લઈને આ વ્યક્તિ મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*