માં મોગલની કૃપાથી આ વ્યક્તિની માનતા પૂરી થતાં વ્યક્તિ પરિવાર સાથે મોગલ ધામ પહોંચ્યો, ત્યારે ત્યાં બિરાજમાન મણીધર બાપુએ આશીર્વાદ આપીને કહ્યું કે…

Published on: 6:36 pm, Fri, 5 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે, માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તેમાં મોગલ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. આ ઉપરાંત માં મોગલ લાખો માય ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ધામે આવી પહોંચ્યો છે.

કહેવાય છે કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનતા હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને માં મોગલના ધામે એટલે કે કબરાઉ ધામે આવી પહોંચ્યો છે.

કબરાઉ ધામે સાક્ષાત બીરાજમાન એવા મણિધર બાપુ ના આશીર્વાદ લીધા અને યુવકે એ 5000 રૂપિયા મણીધર બાપુના હાથમાં આપ્યા. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી બેનને આપજે માં મોગલ રાજી થશે.

આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે. તેથી બધા ભક્તોને માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય છે અને માં મોગલ પર શ્રદ્ધા રાખીને માં મોગલની માનતા માને છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ન ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહે છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ની માતા માનો તો માં મોગલ બધા ભક્તોને હસતા મોઢે ઘરે પરત ફરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિની માનતા પૂરી થતાં વ્યક્તિ પરિવાર સાથે મોગલ ધામ પહોંચ્યો, ત્યારે ત્યાં બિરાજમાન મણીધર બાપુએ આશીર્વાદ આપીને કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*