માં મોગલની કૃપાથી આ વ્યક્તિનું આંખનું બીજું ઓપરેશન ન આવ્યું, માનતા પૂરી કરવા વ્યક્તિ મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે….

Published on: 2:12 pm, Sun, 24 July 22

સાંભળ્યું છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.સાથે સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે ભક્તોના જીવનમાં દુઃખ આવે છે,ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવામાં જ કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખો માં મોગલ બધા જ ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે.

એટલું જ નહીં પરંતુ સાચા દિલથી માં મોગલ ને માનો તો મોગલ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધીમાં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

ત્યારે તમે પણ એ કિસ્સો સાંભળીને કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલ એ તમારી માનતા સાંભળી. સાંભળ્યું છે કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ લીધા અને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે યુવકે કહ્યું તેની આંખનું ઓપરેશનને લઈને માં મોગલ શ્રદ્ધા રાખી અને માનતા માની હતી કે થોડાક જ સમયમાં મારી માનતા પૂરી થતાની સાથે જ માં મોગલના ચરણે 21000 રૂપિયા અર્પણ કરવા આવ્યો છું. કહેવાય છે ને કે સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

એવામા જ મણીધર બાપુએ એક યુવકની એ 21 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી બેન દીકરીને આપજે માં મોગલ રાજી થશે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટ નહિ જરૂર નથી માં મોગલ તો માત્ર ભક્તો નાં ભાવના ભૂખ્યા છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળયો છે. તેથી જ માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માનો તો ભક્તોના જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાની અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિનું આંખનું બીજું ઓપરેશન ન આવ્યું, માનતા પૂરી કરવા વ્યક્તિ મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…."

Leave a comment

Your email address will not be published.


*