શું તમે જાણો છો આ મંદિરે સળંગ 5 અમાસ ભરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ, જાણો

જણાવી દઈએ કે, કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. કહેવાય છે કે, સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.