ખેડૂતો માટે સરકાર લાવી આ ધમાકેદાર યોજના, ખેડૂતોની આવકમાં થશે મોટો વધારો

Published on: 4:35 pm, Thu, 7 January 21

7ખેડૂત ના પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવા માટે સરકાર અનેક યોજનાઓ લઈને આવી રહી છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની સાથે જ કેન્દ્ર સરકારે ખેડૂતોને મફત માં વીજળી આપવાની એક યોજના બનાવી છે.

સરકારની આ યોજનાથી ખેડૂતોને વીજળી પણ મળશે અને તેમની આવકમાં પણ વધારો થવાનો છે.આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને સિંચાઈ માટે મફતમાં ઉપલબ્ધ કરવાના પ્રયાસ કરી રહી છે જેથી તેમના પાકમાં વધારે વૃદ્ધિ થાય.

કેન્દ્ર સરકારની આત્મા કેદાર યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન એટલે કે પીએમ કુસુમ યોજના છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના ના માધ્યમ દ્વારા ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ પણ લગાવવામાં આવશે.આ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સોલાર પંપ .

અને પંપ લગાવી પોતાના ખેતરમાં સિંચાઈ કરી શકે છે અને સાથે જ એકસ્ટ્રા વીજળી ઉત્પાદન થતી આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ યોજના દ્વારા ઘણો ફાયદો થશે. ખેડૂતોને સિંચાઈ માટે આરામથી વીજળી મળશે.સોલાર પેનલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે કઈ રીતે

મફતમાં વિજળી પ્રાપ્ત થઇ શકે છે અને સાથે જ ખેડૂતો હવે નિશ્ચિત સમય સુધી વીજળી ની રાહ જોવી નહીં પડે અને વીજળી મળવાથી ઘણા ફાયદાઓ થઈ શકે છે. આ યોજનામાં ત્રણ ભાગમાં છે અને આમાં અલગ-અલગ ધોરણો પર ખેડૂતોની મદદ કરી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે સરકાર લાવી આ ધમાકેદાર યોજના, ખેડૂતોની આવકમાં થશે મોટો વધારો"

Leave a comment

Your email address will not be published.


*