સુરત શહેરમાં સિટીબસ અને બીઆરટીએસ ને લઈને તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય,જાણો વિગતે

Published on: 3:37 pm, Fri, 6 November 20

સુરત શહેરમાં હાલમાં કોરોના નો કહેર યથાવત છે. કોના મારી વચ્ચે આપવામાં આવે અનલૉક માં સુરત મહાનગર પાલિકા દ્વારા એક પછી એક સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.સુરતમાં જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ ની સંખ્યા ઓછી છે તે વિસ્તારોમાં તબક્કાવાર બીઆરટીએસ ની સેવા શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના નિર્ણયના કારણે લોકોએ સુરત શહેર ટ્રાફિક.વચ્ચે એક જગ્યા પછી બીજી.

જગ્યા પર વહેલી તકે પહોંચી શકશે. સુરત મહાનગરપાલિકાએ બાકી રહેલા રૂટો પર તબક્કાવાર બસો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ બીઆરટીએસ બસ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી ટ્રાફિકની વચ્ચે ઓછા સમયમાં.

એક જગ્યા પરથી બીજા પર પહોંચવા લોકોને ખૂબ જ મદદરૂપ થાય છે.કોરોનાની મહામારી વચ્ચે અમુક રૂટ જ સુરત મહાનગર પાલિકાએ બીઆરટીએસ અને સીટી બસ માટે શરૂ કર્યા છે.

117 જેટલી વધારે બસો શરૂ કરવામાં આવી છે.જેના કારણે સુરતના રસ્તા પર 15 રૂટ પર 264 સીટી બસ અને બીઆરટીએસ બસો દોડતી થઇ ગઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં સિટીબસ અને બીઆરટીએસ ને લઈને તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*