સ્વીડનની ભૂરી “માં મોગલ”ના કબરાઉ ધામ પહોંચી, મણિધર બાપુએ સન્માન કર્યું અને કહુ એવુ કે… જુઓ વિડીયો

સમગ્ર ભારતમાં મા મોગલ ના અનેક તીર્થસ્થાનો આવેલા છે જેમાં મોગલ કળિયુગમાં હાજર રહી અનેક ભક્તોના દુઃખ દૂર કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે. માના ભક્તો માં મોગલ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. ર્માં મોગલ ના તીર્થસ્થાનો ભગુડા ભીમરાણા કબરાઉ જેવી જગ્યા એ આવેલા છે. તમામ તીર્થ સ્થાનોમાં કબરાઉ માં આવેલા માં મોગલ ની વાતો આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.