સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે.

Published on: 6:38 pm, Wed, 3 February 21

સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરતાની સાથે જ ચૂંટણીની કામગીરી તમામ પક્ષો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો ની પંસદગી માટે બેઠકોની ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ચૂંટણી પ્રચારની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે ત્યારે આ વખતે ગુજરાત ભાજપમાં કોંગ્રેસની સાથે સાથે NCP.

આમ આદમી પાર્ટી,AIMIM પણ તમામ બેઠકો પર ચૂંટણી લડશે.ચૂંટણી ને લઈને ગરમાયેલા રાજકારણ વચ્ચે અલગ અલગ રાજકીય પક્ષોમાં ભંગાર ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અસંતોષ કાર્યકર્તા.

અને આગેવાનો પક્ષોનો સાથ છોડીને અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે.ચૂંટણી પહેલા જ સુરતમાં આમ આદમી ને મોટો ઝટકો લાગ્યો છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ છોડીને એનસીપી ની સાથે જોડાઈ રહા છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં છેલ્લા દસ દિવસના સમયમાં 500 કરતા.પણ વધારે કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી છોડી હોવાની વિગતો મળી રહી છે.ચૂંટણી પહેલા થયેલા ભંગાણ થી આમ આદમી પાર્ટીને.

ચૂંટણી લડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.સુરત ના 400 કરતા પણ વધારે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ NCP નો ખેસ ધારણ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*