10 વર્ષની ઉંમરે આ દિકરીએ સાંસારિક જીવન છોડી લીધી દિક્ષા,જુઓ તસ્વીર…

ઘણા યુવાનો અને યુવતીઓ ધર્મનો માર્ગ પસંદ કરીને દીક્ષા મેળવીને તપસ્વી જીવન પસંદ કરતા હોય છે. સંસારીક જીવનની મોહમાયા છોડીને વિવિધ સંપ્રદાયોમાં લોકો દીક્ષા મેળવીને પોતાનું વૈભવી જીવન છોડીને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પરોપકાર અને માનવ કલ્યાણની ભાવાનાઓ સાથે સાદાઈ ભર્યું જીવન વિતાવી રહ્યા છે.