દેશમાં મોટાભાગના રાજ્યમાં કોરોનાની મહામારી માં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે કેરલમાં કોરાણા નું સંક્રમણ બધા કેરળ સરકારે સંક્રમણને રોકવા માટે રાજ્યમાં 9 જૂન સુધી લોકડાઉન લગાવ્યું. કેરળ સરકારે રાજ્યમાં પોઝિટિવ રેટ ઘટાડવા માટે 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
ગુરૂવારના રોજ કોરોનાની કંટ્રોલમાં લાવવા માટે એક હાઇ લેવલ ની મીટીંગ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજય રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે અનેક પસ્તાવો મુક્યા હતા. કેરળમાં લોકડાઉન દરમિયાન રાજ્યમાં કરિયાણાની દુકાન, ખાવા-પીવાનો સામાન, શાકભાજી અને દૂધની ડેરી, બૅકરી ખુલ્લી રહેશે.
કેરળ રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધતા રાજ્ય સરકારે ૮મીથી કડક લોકડાઉન લાગુ છે. કેરળમાં 10 જૂન સુધી સરકારી કાર્યાલયો 50% સમતાની કર્મચારીઓ સાથે શરૂ રાખવામાં આવશે. કેરળ સરકારનું કહેવું છે કે કોઈપણ વિસ્તારમાં કોરોના નો કેસ આવે તો તાત્કાલિક હેલ્પ સેન્ટર કે સ્થાનિક પોલીસને જાણ કરવાની રહેશે.
જો કોઈપણ એપાર્ટમેન્ટમાં કોરોના નો કેસ આવે તો તે નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવશે અને ઍપાર્ટમૅન્ટની લિફ્ટને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી સેનીટાઇઝર કરવામાં આવશે.
કોરોના ની ત્રીજી લહેરની રોકવા માટે બહારના રાજયોમાંથી આવનાર પ્રવાસીઓ ને રસી ફરજિયાત મૂકવી પડશે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 9375 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં પોઝિટિવ કરનાર લોકોની સંખ્યામાં 24.54 લાખ થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "દેશના આ રાજ્યમાં કોરોનાની મહામારી બેકાબૂ થતા, રાજ્ય સરકારે લગાવ્યું પાંચ દિવસનું લોકડાઉન…"