સરકારી શાળાઓને લઈને અરવિંદ કેજરીવાલે કર્યું ચોકવાનારું ટ્વીટ, ગુજરાતની ભુપેન્દ્ર સરકારને લીધી આડે હાથ

Published on: 12:05 pm, Tue, 14 December 21

અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળાઓ સતત બંધ થઈ રહી છે. ઘણી સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષક,પાણી અને સૌચાલય પણ નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવા એટલા માટે થઈ રહેલુ છે

જેથી નેતાઓની ખાનગી શાળાઓ જનતાને લૂંટી શકે. લોકો પોતાના બાળકોને સરકારી શાળાને બદલે ખાનગી શાળામાં મોકલવા મજબૂર થઈ ગયા છે તેથી સરકારી શાળાઓને બરબાદ કરવામાં આવે છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,

કેવી રીતે દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા ઠીક કરવામાં આવી છે તે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની સાથે મળીને ગુજરાતની શાળાઓને પણ ઠીક કરશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ હવે સારું શિક્ષણ મળશે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યુ કે

ગુજરાતમાં પડેલી જેવી શિક્ષણ ક્રાંતિની જરૂર છે. આપને જણાવી દઇએ કે આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા આતીશી એ એક કાર્યક્રમ દરમિયાન સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાની સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરકારી શાળાઓને લઈને અરવિંદ કેજરીવાલે કર્યું ચોકવાનારું ટ્વીટ, ગુજરાતની ભુપેન્દ્ર સરકારને લીધી આડે હાથ"

Leave a comment

Your email address will not be published.


*