અરવિંદ કેજરીવાલે ગેરંટીઓના માધ્યમથી જનતાની અંદર એક અલગ પ્રકારનો વિશ્વાસ અને આશા ઊભી થઈ છે : ગોપાલ ઇટાલીયા

Published on: 7:10 pm, Wed, 2 November 22

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ મીડિયા ને સંબોધતા કહ્યું કે આજથી બોટાદ થી મારા અને રાજુભાઈ ના નેતૃત્વમાં ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકા અને વિધાનસભામાં બસ હવે પરિવર્તનના જ જોઈએ એ ઉદ્દેશથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

આ યાત્રા ની અંદર અલગ અલગ મતવિસ્તાર ની અંદર જનસભા રેલી કે પદયાત્રા જેવા કાર્યક્રમો કરી આમ આદમી પાર્ટી એ ગુજરાતની ચૂંટણીને લઈને જે વિઝન છે એ લોકો સુધી પહોંચાડીશું અને આજે આ યાત્રાનો પહેલો દિવસ હતો અને ઉમેશભાઈ રાજુભાઈ અને ગોપાલ ઇટાલીયા પરિવર્તન કર્યું હતું અને શોખ હોવાથી આજરોજ રજા રહેશે અને આવતીકાલે રાબેતા મુજબ આ યાત્રા ચાલુ રહેશે અને વચ્ચે વચ્ચે અરવિંદ કેજરીવાલ ભગવતમાન અને દિલ્હી પંજાબના તમામ પ્રતિષ્ઠિત નેતાઓ પણ આ યાત્રાની અંદર સામેલ થશે અને ગુજરાતની અંદરથી મજબૂત થી ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉત્તર છે.

મિત્રો આ વાતની પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે કે તેઓને ખૂબ જ સારો એવો આવકાર મળી રહ્યો છે અને લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે અને તેઓ 300 યુનિટ ફરી વીજળી અને તમામ જિલ્લા શહેરોમાં શાનદાર શાળાઓ અને તમામ જિલ્લાની અંદર સારી હોસ્પિટલ બનાવવાની અને યુવાનોને નોકરી આપવા ઉપરાંત અનેક ગેરંટીઓ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલે ગેરંટીઓના માધ્યમથી જનતાની અંદર એક અલગ પ્રકારનો વિશ્વાસ અને આશા ઊભી થઈ છે : ગોપાલ ઇટાલીયા"

Leave a comment

Your email address will not be published.


*