રાજ્યમાં સરકારી નોકરી ને લઈને મુખ્યમંત્રી આપ્યું મહત્વનું નિવેદન,જાણો

Published on: 9:41 pm, Sat, 31 October 20

રાજ્યમાં સરકારી નોકરી મુદ્દે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં તમામ લોકોને સરકારી નોકરી આપવી ભગવાનના પણ હાથમાં નથી આવું મહત્વપૂર્ણ નિવેદન ગોવાના મુખ્યમંત્રી આપ્યું હતું. પ્રમોદ સાવંતે સ્વયં પૂર્ણ મિત્ર ની પહોંચ ની પહેલ શરૂ કર્યા પછી પંચાયતના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ મહત્વની વાત કરી હતી. બધા લોકોને સરકારી નોકરી આપવી અશક્ય નથી તેવી વાત તેમણે જણાવી હતી. તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું કે.

ભગવાન પોતે આવતીકાલે મુખ્યમંત્રી બની જાય તો પણ તમામને સરકારી નોકરી આપવી શક્ય નથી. ગોવા સરકારે વિશેષ અભિયાન અંતર્ગત રાજ્યના સાડા ત્રણ લાખ રેશનકાર્ડ ધારકોને કિલો દીઠ 32 ના દરે ડુંગળી પ્રદાન કરવાની છે.અધિકારીઓ શનિવારે મહત્વની માહિતી આપી હતી અને નોંધનીય છે.

કે ડુંગળીના ભાવમાં ભારે વધારો થયા બાદ ગોવા રાજ્ય મંત્રીમંડળની બુધવારે લોકોને ડુંગળીના દરે ડુંગળી આપવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

ગોવા સરકારે 1045 મેટ્રિક ટન ડુંગળી ખરીદવા નો આદેશ આપ્યો છે અને રાશન કાર્ડધારકોને સપ્લાય કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં સરકારી નોકરી ને લઈને મુખ્યમંત્રી આપ્યું મહત્વનું નિવેદન,જાણો"

Leave a comment

Your email address will not be published.


*