લોકડાઉન ને લઈને રાજ્યના મુખ્યમંત્રી નું મહત્વનું નિવેદન, તેઓએ કહ્યુ કે લોકડાઉન પહેલા કરતા વધારે જરૂરી.

Published on: 8:58 am, Mon, 10 May 21

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વાઈરસના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે આ મહામારી મા દેશ ની સ્થિતિ ભયાનક બની ગઈ છે.

એવામા લોકડાઉન પહેલા કરતાં વધારે જરૂરી છે. આનો નિર્ણય કેન્દ્ર સરકારને કરવાનો હતો પણ જે નિર્ણય કેન્દ્ર સરકારને કરવાનો હતો એ સરકારે રાજ્યો પર છોડી દીધો છે.

રાજસ્થાનમાં સોમવારે સવારે પાંચ વાગ્યાથી લાગુ થનારા લોકડાઉન ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમને જણાવ્યું કે રાજસ્થાનના લોકોનો ચુસ્તપણે આ લોકડાઉન નું પાલન કરે.

અને આ સ્થિતિને ગંભીરતાથી લે. આ લોકડાઉન 24 મે 05 વાગ્યા સુધી લાગુ રહેશે. પ્રજાના સહયોગ થી રાજસ્થાન અન્ય રાજ્યોની તુલનામાં સારી સ્થિતિમાં છે.

કરશે તો આપણે સૌ મળીને ટૂંક સમયમાં આને પરાજય કરીશું. વાઈરસની બીજી લહેર ચાલી રહી છે પણ ત્રીજી લહેર થી ત્યારે જ લડી શકિશુ.

જયારે બીજી લહેરમા આપણે સંપૂર્ણપણે સ્થિતિ પર કાબૂ મેળવીશું એટલા માટે જરૂરી છે કે વર્તમાન સ્થિતિનો મજબૂતાઈ અને સમજૂતીથી સામનો કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લોકડાઉન ને લઈને રાજ્યના મુખ્યમંત્રી નું મહત્વનું નિવેદન, તેઓએ કહ્યુ કે લોકડાઉન પહેલા કરતા વધારે જરૂરી."

Leave a comment

Your email address will not be published.


*