કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં યોજાયો સમૂહલગ્ન ની પ્રસંગ, પછી કલ્પના નહીં કરી…

Published on: 8:44 am, Mon, 7 December 20

કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કેટલાક લોકો પોતાના લગ્ન પોસ્ટ પોન્ડ કરી રહ્યા છે.કોરોના મહામારી વચ્ચે ટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્ન આયોજન બે દિવસ માટે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગના કોરોના ની માર્ગદર્શિકા પુસ્તક અને પાલન કરવામાં આવ્યું હતું. એક ગામમાં એક સાથે પેર જોડકા એક સાથે લગ્ન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને જુના પૂર્ણ થાય એટલે આ ખાસ કરીને બીજા લગ્ન જોડાય તેવી ગોઠવણ આયોજન દ્વારા કરવામાં આવે છે.

પહેલા સમૂહ લગ્નમાં તમામ સમુદાયના 51 જોડકા જોડાયા હતા.સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા પ્રત્યેક ધોળકા ગીત અલગ ભોજન વ્યવસ્થા અને અલગ-અલગ નું મંડળ અને વધુ ના આગમન સમયે વરપક્ષના 25 લોકો અને કન્યાપક્ષના 25 લોકો એમ 50 લોકો સાથેની અલગ-અલગ લગ્ન મંડપ માં વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી.

બે દિવસમાં યોજાયેલા લગ્નની પાર્ટી પ્લોટમાં પાર્કિંગ, લગ્નમંડપમાં પ્રવેશવાની સ્થળોએ ભીડ ના થાય તે માટે અલગ અલગ સમયે કન્યાવિદાય વ્યવસ્થા નું અલગ અલગ આયોજન કરવામાં આવ્યો હતો. આટલું ધ્યાન કરે યોજાયેલા લગ્નમાં રાખી શકાય.

તેવી વ્યવસ્થા સમૂહ લગ્નમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં સમૂહ લગ્નની કલ્પના પણ ન કરી શકાય ત્યારે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં યોજાયો સમૂહલગ્ન ની પ્રસંગ, પછી કલ્પના નહીં કરી…"

Leave a comment

Your email address will not be published.


*