આ બહેનની માનતા પુરી થતા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મોગલ ધામમાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું એવું કે…

Published on: 7:01 pm, Tue, 9 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે એટલે જ તો કહેવાય છે કે જે કોઈ ભક્તો માં મોગલના મંદિરે દર્શનાર્થે આવે છે. તેઓમાં મોગલના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ને માનો તમામ મોગલ બધા ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે અને સમસ્યાઓ દૂર કરે છે.

માં મોગલનો મહિમા પણ અપરંપાર રહ્યો છે. એટલું જ નહીં પરંતુ માં મોગલના આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક એવું તે પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચી છે.

કહેવાય છે કે લોકો પણ મા મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલની માનતાઓ માનતા હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને તમને પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે.ત્યારે આ યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી હતી.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. માં મોગલ પર શ્રદ્ધા રાખીને મા મોગલ ની માનતા માનો તો માં મોગલ અવશ્ય બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે, ત્યારે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે.

મણીધર બાપુએ યુવતીને 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ રૂપિયા પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ ની કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોનાં ભાવ ના ભુખ્યા છે.

મણીધર બાપુએ યુવતીને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે આ પૈસા તું તારી દીકરીને આપજે ધન્ય ધન્ય થઈ જશે અને માં મોગલ પણ રાજી થશે. આ ઉપરાંત આ કોઈ ચમત્કાર ના માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બહેનની માનતા પુરી થતા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મોગલ ધામમાં બિરાજમાન મણીધર બાપુએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*