દિવાળીના તહેવારની બાદ ભારતીય જનતા પાર્ટીને લાગ્યો મોટો ઝટકો,થયું એવું કે…

Published on: 10:07 am, Wed, 18 November 20

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયસિંગરાવ ગાયકવાડ પાટીલે મંગળવારે પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. જયસિંગરાવ ગાયકવાડ પાટીલે પોતાની રાજીનામું ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને મંગળવાર સવારે મોકલ્યું હતું. એમને ફોન પર જણાવ્યું કે, હું પાર્ટી માટે કામ કરવામાં આવતો હતો પરંતુ પાર્ટી મને કોઈ અવસર આપી રહી ન હતી, એટલે મેં આ પગલુ ઉઠાવ્યું છે.

ચંદ્રકાંત પાર્ટીને આપેલા પત્રમાં લખ્યું કે, તેઓ બીજેપીની પ્રદેશ યુનિટ અને સાથે પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી રાજીનામું આપી રહ્યા છે.તેમને કહ્યું કે હું સાંસદ કે ધારાસભ્ય બનવા માગતો નથી પરંતુ હું પાર્ટીને મજબૂત કરવા માટેનું કામ કરવા માગું છું અને હું એક દશકથી જવાબદારી માંગી રહ્યો છું.

પરંતુ અત્યાર સુધી પાર્ટી એ મને કોઈ અવસર આપ્યો નથી. તેમને પોતાનું રાજીનામું પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યું હતું. જયસિંગરાવ ગાયકવાડ પાટીલ.

મહારાષ્ટ્રની બીડ લોકસભા સીટ પરથી બે વાર ભાજપના સાંસદ રહી ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીના તહેવારની બાદ ભારતીય જનતા પાર્ટીને લાગ્યો મોટો ઝટકો,થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*