ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ના નિર્ણય બાદ એસ.ટી વિભાગે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે.

Published on: 3:29 pm, Tue, 16 March 21

એસટીમાં મુસાફરી કરતા પેસેન્જરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસ વધતા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. જેને પગલે સરકારના નિર્ણય બાદ એસ.ટી.વિભાગના પણ મોટો નિર્ણય સામે આવ્યો છે.

ચાર મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ 200 નહીં પ્રવેશે અને ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસો ને પણ 10 વાગ્યા બાદ એન્ટ્રી નહીં મળે.

એડવાન્સ બુકિંગ ના પેસેન્જરોને એસટી વિભાગ દ્વારા ટેલિફોનિક સૂચના અપાઈ રહી છે.અને મહાનગરો સિવાયના પેસેન્જરોને રીંગરોડ થી અન્ય સ્થળ પર લઈ જવાશે. આજથી પેસેન્જરોને 10 વાગ્યા બાદ ન નીકળવા.

એસટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં વધતા જતા.કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આવતીકાલે એટલે કે 17 માર્ચ 2021 થી અમદાવાદ, સુરત, વડોદરા અને.

રાજકોટમાં રાત્રી માં 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફયૂ નો અમલ કરવાનો નિર્ણય લીધો છે.રાત્રી કર્ફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે અને રાજ્ય સરકારના ચાર મહાનગરોમાં.

મંગળવાર 16 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ ના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 10 થી સવાર ના 6 વાગ્યા સુધી વ્યવસ્થા રાખવાનો નિર્ણય કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ના નિર્ણય બાદ એસ.ટી વિભાગે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*