મફતમાં વેક્સિન આપવાની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપ્યું મોટું નિવેદન,ગુજરાત માં પણ દરેકને…

Published on: 3:25 pm, Sat, 2 January 21

કોરોના ની વેક્સિન ની મંજૂરી બાદ આજે કેન્દ્ર સરકારે દરેકને મફત માં કો વેક્સિન ની જાહેરાત કરી ત્યારે ગુજરાતમાં પણ મફતમાં વેક્સિન આપવાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.ફી વેક્સિન ની જાહેરાત પર મુખ્યમંત્રી રૂપાણી નું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી એ આ મામલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં ફી વેક્સિન ની જાહેરાત કરી છે.

US અને UK માં 3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાય છે. ભારતના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન ની જાહેરાત કરવામાં આવી છે. કોરોના ના નવા સ્ટ્રેન ના દર્દીઓ વિશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્ટ્રેન થી બીજા લોકોને અસર થતી નથી અને અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખીશું.

મુખ્યમંત્રી રૂપાણી પંચમહાલના ગોધરામાં 705 કરોડથી વધુના કાર્યોનું ખાતમૂહુર્ત કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 136 કરોડ ની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો.

મફતમાં વેક્સિન આપવાની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપ્યું મોટું નિવેદન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મફતમાં વેક્સિન આપવાની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપ્યું મોટું નિવેદન,ગુજરાત માં પણ દરેકને…"

Leave a comment

Your email address will not be published.


*