ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ બાદ ST માં મુસાફરી કરનારને થશે મુશ્કેલી…

Published on: 9:14 am, Fri, 27 November 20

ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોના સંક્રમણ માં થયો વધારો. એવામાં સુરત અમદાવાદ રાજકોટ વડોદરા કોરોના કેસમાં વધારો થતાં આ ચાર શહેરમાં રાત્રી કર્ફ્યુ નું એલાન કર્યું. સતત વધારા ના કારણો ગુજરાત સરકારે ગુજરાત એસટી માં થતા રિઝર્વેશન થશે રદ તેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડશે.ગુજરાતમાં આ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ બાદ તે શહેરની તમામ એસટી રિઝર્વેશન થયા રદ. એસ.ટી.ના રિઝર્વેશન રદ થતાં.

તમામ ફી ની રકમ મળશે પરત આવા સમયમાં બસની એન્ટ્રી કે બહાર જવાની શક્યતા ન બનતા ગુજરાત એસટી દ્વારા લેવાયા મોટા નિર્ણય. અને રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૦૦થી પણ વધારે કેસ નોંધાયા છે.ગજરાતમાં અમદાવાદમાં અઠવાડિયા પહેલા તે રૂટની તમામ બસો રદ કરવામાં આવી.

અમદાવાદની અવરજવરના તમામ રૂટ સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં સવારમાં 06:00 વાગ્યા બાદ બસની તમામ રૂટો શરૂ થશે અને તમામ બસ નવ વાગ્યા સુધી મુખ્ય ડેપા પહોંચી જવું જોઈએ.

અને આના કારણે ગુજરાત એસટી રિઝર્વેશન બંધ કરી દેવામાં આવી. અને મુસાફરોને ટીકીટ બસમાંથી લેવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ બાદ ST માં મુસાફરી કરનારને થશે મુશ્કેલી…"

Leave a comment

Your email address will not be published.


*