લગ્ન બાદ ખજૂરભાઈ પહોંચ્યા તેમના મમ્મી સાથે આ ખાસ મંદિરે,જાણો મંદિરે જઈને તેમને શું કર્યું…

ગુજરાતીઓના લોકપ્રિય ખજૂર ભાઈ હંમેશા પોતાના વ્યક્તિત્વથી તમામ લોકોના દિલ જીતે છે. હાલમાં જ લગ્ન બાદ ખજૂરભાઈ પોતાની મમ્મી અને પત્ની સાથે હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ મંદિરમાં લાગેલ તકતીમાં એવું લખ્યું છે કે વાંચીને ખજૂર ભાઈ પ્રત્યે તમારી લાગણી વધી જશે અને તમે વખાણ કરતા પણ નહીં થાકો.ખજૂર ભાઈ પોતાની પત્ની સાથે ફરવા જવાને બદલે અધુરાજે મકાન છે તેને પૂરા કરી રહ્યા છે અને ખજૂર ભાઈ લોક સેવાનું કાર્ય શરૂ જ રાખી રહ્યા છે

ત્યારે હનુમાનજીના મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 2079 જેઠ સુદ સાત ને શનિવારે કરવામાં આવેલ છે અને વાત એમ છે કે નિતીન જાની અને તેમના ભાઈ તરુણભાઈ જાની દ્વારા મુખ્ય સહભાગી બનીને જીણો દ્વાર કરવામાં આવેલ છે.

ખરેખર લોક સેવાની સાથે ખજૂર ભાઈ ભગવાનના પણ કાર્ય કરે છે અને તેમને અનેક લોકોની મદદ તો કરે છે પરંતુ સાથે સાથે આવા મંદિરો પણ બનાવે છે અને આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈ હનુમાનજી મહારાજના બહુ મોટા ભગત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*