આ યુવકનો દોઢ તોલાની ચેન ખોવાઈ જતાં, યુવકે માં મોગલની માનતા રાખી અને થોડાક દિવસોમાં જ થયું એવું કે…

Published on: 7:17 pm, Mon, 27 June 22

કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. માં મોગલ નાં પરચા અપરમપાર રહ્યા છે.માં મોગલ ના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સમસ્યાઓ પણ દૂર થાય છે.

માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે મહિમા અપરંપાર રહ્યો છે. આજ દિન સુધીમાં મોગલે લાખોમાં એક ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે કહેવાય છે કે જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે, ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ પણ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી.

ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામ આવી પહોંચ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ મોગલ ધામ ના મંદિરે પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક માં મોગલ ના ચરણે તેની એક સોનાની ચેન ખોવાઈ ગઈ હતી.

જે મળતાની સાથે જ મણીધર બાપુના ચરણે અર્પણ કરે છે અને મંત્ર બાપુના આશીર્વાદ લીધા મણીધર બાપુએ પણ યુવકની આશીર્વાદ આપતા કહ્યું કે બેટા તે શેની માનતા માની હતી. એ યુવકે કહ્યું કે થોડા સમય પહેલા તેની એક સોનાની ચેન ખોવાઈ ગઈ હતી.

જે ઘણી જગ્યાએ શોધી પરંતુ મળતી ન હતી છેવટે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનાથી થોડા જ સમયમાં એ ચેન પાછી મળી ગઈ તેથી માં મોગલ ની માનતા માની હતી. જે પૂર્ણ કરવા માટે અહીં આવ્યો છે ત્યારે મણીધર બાપુએ એ સોનાની ચેન યુવકને પાછી આપી અને આશીર્વાદ આપ્યા. મણીધર બાપુએ યુવકને વિશેષમાં કહ્યુ કે આ કોઈ ચમત્કાર નથી.

આતો માં મોગલ પર રાખેલો વિશ્વાસ કે જે તમને ફળ્યો છે. એટલું જ નહીં પરંતુ તારી માં મોગલ તારી માનતા 100 ગણી સ્વીકારી છે. માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે માં મોગલ પર શ્રદ્ધા રાખશો એટલે અચૂક માં મોગલ બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરશે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ યુવકનો દોઢ તોલાની ચેન ખોવાઈ જતાં, યુવકે માં મોગલની માનતા રાખી અને થોડાક દિવસોમાં જ થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*